આખી દુનિયામાં કરોડો લોકો ટોબેકો (તમાકુ) નું સેવન કરે છે. દરવર્ષે દેશમાં તમાકુનું સેવન કરનાર લાખો લોકોનું મૃત્યુ પણ થાય છે. આનાથી તમને અલગ અલગ બીમારીઓ પણ …
વાસ્તુ એક વિજ્ઞાન છે. જે આપણને જણાવે છે કે ઘર, ઓફીસ અને વ્યવસાય વગેરેમાં કઈ કઈ વસ્તુઓ રાખવી અને કઈ ન રાખવી. આ ઉપરાંત તે આપણને એ પણ જણાવે છે કે કઈ વસ્તુ કઈ …
* જો પગમાં બોવ દુઃખાવો થતો હોય તો ઓલીવ ઓઈલ થી મસાજ કરવાથી તે દુર થાય છે. * તુલસીના પાન માં થોડી હળદર મેળવીને પીસી લો. આ મિશ્રણને રોજ દિવસમાં ૨ વાર મોઢે અડધી …
આજે મોટાભાગના લોકો આ સમસ્યા નો સામનો કરી રહ્યા છે. તમે ઘર કામ કરો, ઉભા રહીને કામ કરો કે પછી ઓફિસે ખુરશી પર બેસીને કામ કરો તો પણ આ દુઃખાવો તો આવી જ જાય છે. કમર …
* જયારે આંખમાં આજળી થાય ત્યારે તેનાથી આપણે બહુ હેરાન થઇએ છીએ. આને દુર કરવા માટે લવિંગને પીસી તેમાં એકદમ થોડું પાણી નાખી જે મિશ્રણ બને તેણે એક દિવસમાં બે …
* ૯૦ ટકા રોગ ફક્ત પેટના કારણે જ થાય છે. પેટમાં કબજીયાત ન રહેવી જોઈએ. નહિ તો રોગોની કમી નહિ રહે. * ભોજન કર્યા બાદ ન્હાવાથી પાચનશક્તિ નબળી પડી જાય છે અને શરીર …
આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની, પરંતુ આજકાલ …
જો તમારા ઘરમાં પણ કોઇ સમસ્યા હોય જેમકે સ્વાસ્થ્યને લઈને કે પછી ઘરમાં પુરતી શાંતિ ન હોવાથી તમે મુશ્કેલીમાં હોય તો આવો અમે તમને તેના વિશે થોડીક ફેંગશુઈને …
ત્વચામાં ખંજવાળ અને બળતરા થવી એ સામાન્ય વાત છે. આના ઘણા બધા કારણો હોઈ શકે છે. ક્યારેક મચ્છર કરવાને કારણે, ક્યારેક ખાદ્ય પદાર્થ કે દવાની આડઅસર ને કારણે, …
લગ્ન એક પવીત્ર બંધન છે. આ બંધન ને ભારતમાં સાત જન્મનું બંધન માનવામાં આવે છે. પતિ-પત્નીનો સંબધ ખુબજ ખાસ હોય છે, જેણે જાળવી રાખવો એ પતિ-પત્નીના હાથમાં હોય છે. …
ગરમી આવી ગઈ એટલે લોકો વધારે બરફનો ઉપયોગ કરવા લાગે. લગભગ બધા ને જ બરફ સારો લાગે. જનરલી ઉનાળામાં આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ખબર છે ઠંડક મેળવવા સિવાય પણ …
ગેસ એ સામાન્ય સમસ્યા છે જે કોઈને પણ થાય શકે છે. આ કોઈ મેજર બીમારી નથી પણ જ્યાં સુધી આપણે આનો ઈલાજ ન કરીએ ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. મોટાભાગે વધારે …
કોઇપણ મોટામાં મોટી બીમારી કે નાના માં નાની બીમારી કેમ ન હોય આ બધાનો ઘરેલું ઉપચાર હોય જ છે. વેલ, ચાલો જાણીયે દાદીમાના નુસ્ખાઓ… * એક ગ્લાસ ઠંડા પાણીમાં બે …
* ઘઉંનો લોટ પીસ્તા સમયે ૧૦ કિલો લોટમાં ૧ કિલો સોયાબીન નાખીને પીસો. આનાથી રોટલીનો સ્વાદ વધી જશે. ઉપરાંત ઘઉં, બાજરો, મકાઈ અને ચણા નાખીને એકસાથે પીસ્વાથી પણ …
જે રીતે આપણે કિચન ને એકદમ ચમકદાર બનાવીએ છીએ તે જ રીતે વાસણમાં ચમક લાવવી પણ જરૂરી છે. આના કારણે પણ આપણું કિચન ‘સ્માર્ટ કિચન’ બને છે. ક્યારેક ઉતાવળમાં અને …