પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું છે. જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીરનું …
- લગ્ન એક એડવેન્ચર સમાન છે. એવું લાગે કે જાણે તમે કોઇ યુદ્ધમાં જઇ રહ્યાં છો. – લગ્ન રાત્રે આવતા ફોન કોલ સમાન છે. રીંગ વાગેને તમારી ઉંઘ ઉડી જાય. – પ્રેમ …
આમ તો બધા યોગાસનમા આપણુ અલગ જ મહત્વ હોય છે. બધા જ યોગાસન શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ સુર્ય નમસ્કારને બધા આસનોમા સર્વશ્રેષ્ઠ માનવામા આવે છે. આ યોગાસનમા …
આ મહિનાની શરૂઆતમાં વોટ્સએપ દ્વારા એક નવુ ફિચર લોન્ચ કરવામાં આવ્યું હતું. વોટ્સએપના આ નવા ફિચરથી લોકો જાણી શકતા કે તેમનો મેસેજ વંચાયો છે કે નહિ, પરંતુ …
એક વખત એક બ્રિટીશ માણસ આપણા બિહાર ની મુલાકાતે આવ્યો. મુલાકાત દરમ્યાન એને થયું કે લાલુ અને રાબળીબેન ને કૈક નવું બતાવું. એને કહ્યું. સરકાર થોડા જાદુઈ નંબર …
દરેક યુગલ પોતાનું લગ્નજીવન આનંદ ઉલ્લાસમય વીતે એવું ઇચ્છે છે. એવા બહુ ઓછા કિસ્સા હોય છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે ક્યારેય ઝઘડા ન થતા હોય. એમાં પણ આજના આધુનિક …
લગભગ દરેક પેશન્ટ જે ગાયન ગાય છે તેના પરથી તેની બિમારી જાણી શકાય છે.ગાયન ઃ જીયા જલે, જાન જલે, રાત ભર ધૂંવા ચલે.બિમારી ઃ તાવ.ગાયન ઃ તડપ તડપ કે ઇસ દિલ સે આહ …
બાળકને મારશો નહી.. બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં …
એવું માનવામાં આવે છે કે ભક્ત જેવી ભાવના અને કામનાથી ઈશ્વરનું સ્મરણ કરે છે, ઈશ્વર તેવા સ્વરૂપે તેના પર કૃપા કરે છે. શિવ એક સનાતન તત્વ છે આ માટે શિવના શક્તિ …
ચાલો… આજે ઘર આંગણ ની ઔષધિ તુલસી વિશે થોડી માહિતી લઈએ….. બહુ ઠંડી વાઈ અને તાવ આવતો હોય તો તુલસી ના પાન શરીરે ઘસવા. મલેરિયા ના દર્દી ને તુલસી નો સ્વસ્છ …
આપણને સંગીત સાંભળવું ગમે છે. માણસો તો ઠીક કેટલાક પ્રાણીઓ પણ સંગીતના તાલે ડોલવા લાગે છે. સંગીતના સૂર એક જાતનો અવાજ છે. ઘોંઘાટ પણ અવાજ જ છે. પરંતુ સંગીત …