Home / Articles posted by Janva Jevu (Page 4)
4,397 views આજે અમે તમને એ વિષે વાત કરીશું કે કિન્નરો વિવાહ કરે છે. આ વાત વિષે લગભગ બહું ઓછા લોકો ને ખબર હોય છે. આ વાત જાણી ને તમે હેરાન થઇ જશો. કિન્નરો એક રાત માટે વિવાહ કરે છે. કીન્નરો ના લગ્ન જેમની સાથે થાય કે એ કોઈ સમાન્ય માણસો નથી હોતા પણ તે હોય છે […]
Read More
3,660 views લીંબુ ને શરીર માટે ખુબજ ફાયદા કારક મનાય છે. લીંબુ ની મદદ થી આપણે શરીર ના ઘણા બધા રોગ થી છુટકારો મેળવી શકીયે છે. જેવી રીતે લીંબુ નો રસ પીવાથી શરીર ને ઘણા બધા ફાયદા મળે છે. તેવીજ રીતે રાત્રે સુતી વખતે લીંબુ […]
Read More
3,449 views મિત્રો, આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ છીએ ત્યારે આપણે જીરા રાઈસ નો સ્વાદ તો અવશ્ય માણીએ છીએ. મોટાભાગ ના ગુજરાતીઓ દાળ-ભાત ના શોખીન એટલે તેને ભોજન મા રાઈસ તો જોઈએ અને જ્યારે પણ આપણે રેસ્ટોરા મા આ જીરા રાઈસ ટેસ્ટ કરીએ છીએ એટલે તેનો સ્વાદ આપણી દાઢે વળગી જાય છે. પરંતુ , જીરા રાઈસ […]
Read More
3,603 views અહી આપણે ઇન્ડોનેશિયાને દુનિયાની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાથી એક કહી શકીએ છીએ અને અહી જંગલથી લઇને સમુદ્ર કિનારા અને પ્રાચીન મંદિર સુધી પણ ઇન્ડોનેશિયામા ઘણા બધા ફરવાલાયક ઘણા સ્થળો આવેલા છે અને અપણા ભારતીઓનુ ફેવરીટ માંથી એક બાલી છે તે ત્યાના મંદિરો અને શાનદાર સમુદ્ર તટના અને બીચના કારણે ભારતીય ટૂરિસ્ટનુ ફેવરિટ ડેસ્ટિનેશન […]
Read More
6,223 views આપણા ધર્મમાં ઘણા બધા પુરાણો અને શાસ્ત્રો લખાયા કે. તેના વિષે બધા જાણતા હોય છે પણ તેની અંદર લખેલી બાબતો વિષે બાબતો વિષે બહુ ઓછા લોકો ને ખબર હશે.અઢાર પુરાણો માં ગરુડ પુરાણ નું એક આગવું મહત્વ છે. તમે ગરુડ પુરાણ વિષે સાંભળયુ હશે તેની અંદર એવી બાબતો વિષે જણાવ્યું છે કે મૃત્યુ પછી આપણું […]
Read More
6,299 views અત્યારે હિન્દુ ધર્મમા આ મંત્રોનુ ખૂબ જ મહત્વ હોય છે અને એવી માન્યતા છે કે મંત્ર જાપ વગર અત્યારે હિન્દુ ધર્મમા કોઇ પણ શુભ કાર્ય એ સંપન્ન થતુ નથી અને કહેવામા આવે છે કે કોઇ પણ વ્યક્તિ એ સાફ અને શુદ્ધ મનથી જો રોજ કેટલાક મંત્રોના જાપ કરી લે તો તેમની કિસ્મત એ બદલાઇ જાય […]
Read More
6,434 views આજ ના સમય માં સિઝેરિયન ડિલવરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જુના સમયમાં લગભગ પ્રસુતિઓ સામાન્ય રહેતી. પણ કોઇ મેડિકલ સુવિધાઓ ન હોવાને લીધે અમુક સ્ત્રીઓના જાન જોખમાય તેવી પરિસ્થતિ માંથી પસાર થાવું પડતો. એ તો દરેક સિક્કાના બે પાસા હોય છે એમ આ સ્થિતીમાં પણ છે.આજની સ્ત્રીઓ માટે લગભગ પળભરની પણ નવરાશ નથી હોતી. બહાર […]
Read More
4,787 views મારી બહેનપણી અને મારી જિગરજાન નાનપણની રાધાએ આજે બીજા લગ્નનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય ખૂબ ગંભીર હતો. પતિનાં મૃત્યુને આજે વર્ષો વીતી ગયા છે અને દિકરી પણ મોટી થઈ ગઈ હતી. તો પછી શા માટે આજે રાધા એ બીજા લગ્ન કરવા તૈયાર થઈ ? અને એ પણ પોતાની આ 40 વર્ષની ઉંમરે. આખરે આવું […]
Read More
4,237 views મિત્રો સારું જીવન જીવવા માટે લોકો આજે દિવસ-રાત મહેનત કરતા હોય છે. તેમ છતાં ઘણી વખત યથાર્થ મહેનત કર્યા બાદ પણ ધાર્યું પરિણામ મળતું નથી. દરેક વસ્તુ તમારા ભાગે ઉપર આધાર રાખે છે. ઘણી વખત અચાનક જ વ્યક્તિનું નસીબ બદલાઈ જતું હોય છે. નસીબ બદલવાની શરૂઆત થાય છે તે પહેલા વ્યક્તિને અમુક સંકેતો મળતા હોય […]
Read More
4,247 views દરેક મનુષ્ય ને કઈને કઈ શોખ હોય છે. તે શોખ પૂરા કરવા માટે રૂપિયા જોઈએ.બધા લોકો અમીર હોતા નથી.માટે પોતાના શોખ પૂરા કરી શકતા નથી. અહી આપણે એક ધનાઢ્ય વ્યક્તિ ની વાત કરીશું. જેનું નામ બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કિયાહ છે. જે અકે મોટો બિઝનેશમેન છે.અને દુનિયાનો ધનાઢ્ય વ્યક્તિ છે. આ વ્યક્તિ ખુબજ અમીર છે. તેને […]
Read More
6,458 views હમણાં સુધી તમે એવું સાંભળ્યું હશે કે સાસુ સસરા બંને ભેગા મળી અને તેની વહુ ને સળગાવી દીધી, કે પછી તે વહુ ને મારી અને ઘરની બહાર કાઢી મૂકી. આ વાતો તો ખબર હશે. કારણ કે અવ મુદા તો બધીજ જગ્યા એ થી સંભાળવા મળે છે. પણ આજે જે વાત સામે આવી છે તે વાત […]
Read More
3,435 views મિત્રો , વર્તમાન સમય મા આવેલી આધુનિકતા , અનિયમિત જીવનશૈલી , દૂષિત ભરેલુ વાતાવરણ અને વ્યસ્તતા ભરેલુ જીવન આ તમામ પરિબળો જવાબદાર છે મનુષ્ય ને શારીરિક તથા માનસિક પીડાઓ ઉદ્દભવવા ના. આ પીડાઓ એટલી અસહ્ય હોય છે કે જેના લીધે સામાન્ય માનવી સાવ નિર્બળ બની જ્તો હોય છે. પરંતુ , હાલ આજે આ લેખ મા […]
Read More
3,477 views મિત્રો , કમરદર્દ ની સમસ્યા એ વર્તમાન સમય મા સામાન્ય બની ગઈ છે. ફક્ત મોટી વય ના લોકો જ નહી પરંતુ , નાની વય ના લોકો પણ આજકાલ આ સમસ્યા થી પીડાતા હોય છે. કમરદર્દ નુ એક મુખ્ય કારણ અસ્તવ્યસ્ત જીવનશૈલી અને યોગ્ય શારીરિક શ્રમ ની ઉણપ. મોટા ભાગ ના લોકો કમર ની વચ્ચે ના […]
Read More
3,756 views મિત્રો , આપણે પરોઢે ઊઠી ને અનેક પ્રકાર ની પેસ્ટ થી આપણા દાંત સાફ કરીએ છીએ. જેમ કે , કોલગેટ , ક્લોઝ-અપ , સીબાકા વગેરે. પરોઢે ઊઠી ને દાંત પર આ પેસ્ટ લગાવવા થી શ્વાસ ની દુર્ગંધ દૂર થાય છે તથા દાંત સડતા નથી. પરંતુ , શુ જ્યારે આ કોલગેટ નહોતી ત્યારે બધા ના દાંત […]
Read More
3,493 views ૨૮ જુલાઈ ૨૦૧૮ ના રોજ આ લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને ત્યારે ૧૦ વર્ષ પૂરા થયા છે. આટલું જ નહીં આ સીરિયલે ૨૫૦૦ થી વધુ એપિસોડ પણ પુરા કર્યાં છે. આ ૧૦ વર્ષ મા ‘તારક મહેતા ‘મા ચાર પાત્રો સીરિયલ છોડી ને જતા રહ્યાં છે અને ‘ડૉ.હાથી’નું પાત્ર ભજવતા કવિ કુમાર […]
Read More
3,618 views મિત્રો આ દુનિયામાં એવો કોઈ માણસ નહીં હોય કે જે રાશિ સાથે જોડાયેલ ન હોય. દરેક વ્યક્તિ જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલી 12 રાશિઓ માંથી કોઈ એક રાશિ સાથે અવશ્ય જોડાયેલો હોય છે. જાતકોની રાશિ પ્રમાણે તેનું ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. આજે આપણે એવી ચાર રાશિઓ વિશે વાત કરવાની છે કે જેનું ભવિષ્ય વર્ષ 2019 ના પૂર્ણ […]
Read More
3,523 views મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે નો ખાસ મંત્ર છે, આ મંત્ર ઋગ્વેદ અને યજુર્વેદ માં ભગવાન શિવ ની સ્તુતિ માં લખ્યું છે. રુદ્રાક્ષ ની માળા સાથે આ મંત્ર નો જાપ કરવો જોઈએ. જેનાથી દરેક પ્રકાર ની સમસ્યા અને રોગ દુર થઇ જાય છે. તેમજ અકાળ મૃત્યુ (અસમય મોત) નો ડર પણ દુર […]
Read More
3,617 views આપણે દરેક લોકો જાણીએ છીએ કે આપણા જીવનની અંદર ઘટી દરેક ઘટનાઓ નું મુખ્ય કારણ ગ્રહોની ચાલ હોય છે. અને આ ગ્રહોની બદલાતી ચાલ ના કારણે દરેક મનુષ્યના જીવન ઉપર સારા અને નરસા પ્રભાવ પડતાં હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ગ્રહોની બદલાતી જતી ચાલ ના કારણે અમુક રાશિઓના જીવનમાં ખૂબ સારો […]
Read More
3,807 views આજે અમે તમને એવી રાશીઓ વિષે જણાવીશું જેમનું મગજ ઘોડા કરતા પણ વધુ તેજ ગતિએ ચાલતું હોય છે. જ્યોતીસ અનુસાર આ રાશિઓમાં વિશ્લેષણ ના ગુણો ખુબ જ વધારે હોય છે. તેઓ તાર્કિક રીતે ખુબ જ હોશિયાર હોય છે. એમનું લોજીક ખુબ જ સારી રીતે કામ કરે છે. તેઓ દરેક પરેશાની ને એક ચપટીમાં સમાધાન કરી […]
Read More
4,115 views નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી વસ્તુ વિશે કે જેના વિશે તમે અત્યાર સુધી ક્યારેય પણ વિચાર્યું પણ નહીં હોય. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના જીવનનું સૌથી મોટું સત્ય છે મૃત્યુ. કોઈ પણ વ્યક્તિને એકના એક સમયે મૃત્યુ અવશ્ય આવે છે અને આમ થવાથી કોઇ પણ વ્યક્તિ રોકી શકતું નથી. […]
Read More