Home / Articles posted by Janva Jevu (Page 20)
3,360 views આ ઘટનાતો દરેક લોકો સાથે કોઈક વાર તો બનીજ હશે કે કપડા બદલતા સમયે સિક્કા પડી જવા. અને આવું થવું એ કોઈ સામાન્ય બાબત નથી તે અમુક બાબતોનો સંકેત આપે છે. ક્યારેક ક્યારેક તો પેન્ટ અથવા શર્ટના ખિસ્સામાં રાખેલા સિક્કા પણ પડી જાય છે. અને ઘણીવાર પર્સ માંથી પણ પૈસા બહાર પડી જાય છે તો […]
Read More
3,350 views મિત્રો , જ્યોતિષશાસ્ત્ર એ અત્યંત સમૃધ્ધ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર મુજબ વ્યક્તિ ના જીવન મા ગ્રહો નુ વિશેષ મહત્વ હોય છે. ગ્રહો ક્યારેય પણ એક જગ્યા એ સ્થિર રહેતા નથી. તે નિરંતર પરિભ્રમણ કરતા હોય છે જેથી તેમની ગ્રહદશા સતત બદલાતી જ રહેતી હોય છે અને આ ગ્રહદશા મા થતુ પરિવર્તન રાશિઓ પર અસર કરે […]
Read More
3,429 views જો ગોળ સાથે ચણા ખાવામાં આવે તો તે વ્યક્તિ ના સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે. ગોળ તેમજ ચણા બન્ને જ આરોગ્ય માટે ઘણા લાભદાયક હોય છે. આ બન્ને પોતે પોતાના માં એક સંતુલિત આહાર માનવામાં આવે છે. જો તમે બન્ને ને ભેળવીને ખાવ છો તેના ફાયદા બે ગણા થઇ જાય છે. ભારતીય સંસ્કૃતિ […]
Read More
3,451 views મિત્રો દરેક લોકો પૈસા કમાવવા માટે કોઈના નો મોટો બિઝનેસ શોધતા હોય છે. પણ અમુક બિઝનેસ એવા હોય છે કે જેમાં એક વખત રોકાણ કરવાથી lifetime માટે તે આવકનું સાધન બની જતું હોય છે. આવતી બન્યું હતું એક એન્જિનિયર સાથે. ખેડૂત પુત્ર આ એન્જિનિયરે પોતાના ખેતરમાં ડ્રેગન ફળની ખેતી કરીને વર્ષો સુધી મેળવી શકાય તેવી […]
Read More
3,364 views મિત્રો આપણે તો જાણીએ છીએ કે દરેક ગુજરાતીના ઘરમાં જમણવાર ની સાથે કોઈ નાની મોટી વસ્તુ જરૂર જોઈએ છે. એટલે કે રોટલી શાક છાસ ની સાથે સાથે વ્યક્તિને સંભારો અને અથાણું જોઈતું હશે. આપણે ટમેટા કે પછી ડુંગળી નો સંભારો તો દરરોજ બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ ગુંદા નો સંભારો લઈને […]
Read More
3,482 views મિત્રો , હાલ ઉનાળા ની ઋતુ પૂરજોશ મા કાળઝાળ ગરમી વરસાવી રહી છે. ત્યારે આ ગરમી મા થી રક્ષણ મેળવવા માટે ઘર તથા ઓફીસો મા એ.સી. જેવા ઠંડક આપતા યંત્રો નો સહારો લેવા મા આવશે. જે આ ભયજનક ગરમી ને દૂર કરશે અને આપણ ને અહલાદક ઠંડક નો અહેસાસ કરાવશે. પરંતુ , શુ તમે જાણો […]
Read More
3,391 views મિત્રો , હાલ ના આધુનિક સમય મા વ્યક્તિ નુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ બની ગયુ છે કે તે યોગ્ય સમયે યોગ્ય ભોજન લઈ શકતો નથી તથા યોગ્ય ઊંઘ પણ કરી શકતો નથી. જેના લીધે તે અનેક સમસ્યાઓ થી પીડાય છે અને શરીર ના સ્વાસ્થ્ય ને હાનિ પહોચાડે છે. આ સમસ્યાઓ મા ની એક સમસ્યા છે […]
Read More
3,185 views મિત્રો , આ ધરા પર નવા જીવ નુ સર્જન કરવુ એ ખૂબ જ કઠિન ક્રીયા છે અને આ ક્રિયા માતા દ્વારા કરવા મા આવે છે. એક નવા જીવ ને પૃથ્વિ પર જન્મ આપે છે. પરંતુ , આ શિશુ ના જન્મ ની ક્રિયા બાદ માતા નુ શરીર મા એકંદરે નબળાઈ આવી જાય છે. કારણ કે , […]
Read More
3,694 views રોજીંદા જીવન માં માણસ સાથે કોઈ ને કોઈ ઘટના બનતી જ રહે છે. કઈ વિચાર્યા અને ધાર્યા વિના પણ ઘણું બધું થઇ જતું હોય છે. અમુક ઘટના ઓ એવી બની જતી હોય છે જે આપણું જીવન બદલી નાખે છે. અમુક નાની મોટી ઘટનાઓ આપણા ભવિષ્ય નો સંકેત આપતી હોય છે પણ આ ઘટનાઓ ને હમેશા […]
Read More
3,672 views જેઓ ને શરીર માં લોહી ની ઉણપ હોય તેઓ માટે જીરું અને ગોળ બંને ખુબ જ જરૂરી છે. આના દ્વારા શરીર માં થતી અનેક બીમારીઓ થી પણ બચી શકાય છે. તો આવો જાણીએ કઈ રીતે બનાવી શકાય આ પાણી, કેટલી માત્રા માં પીવું અને ક્યારે પીવું જોઈએ. આ પાણી બનાવવા માટે તમાર્રે જોશે બે કપ […]
Read More
3,478 views ભારત નો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. આપણો સમાજ ખુબ તેજીથી આગળ વધી રહ્યો છે. આપણા પૂર્વજો પોતાનું જીવન સાવ જુદી રીતે જ વિતાવતા. આજે આપણો સમાજ આખો બદલાઈ ગયો છે. આવનારો સમય પણ સાવ જુદો હશે. કેમેરા ની શોધ થઇ એના લગભગ ૨૦૦ વર્ષ થઇ ગયા છે જ્યારથી માણસે કેમેરા ની શોધ કરી છે, […]
Read More
3,208 views અમુક લોકો ને ફ્રિજમાં વસ્તુઓ રાખવી ખૂબ જ પસંદહોય છે અને તે પોતાના ફ્રિજમાંદરેક વસ્તુઓને સાચવીને રાખી દેતા હોય છે. પરંતુ શું તમેજાણો છો કે તે નુકસાનકારક પણ હોઈશકે કેમકે ફ્રીજ ની અંદર ઘણીવસ્તુઓ એવી પણ હોય છે કે જે તમારા પેટની અંદર રહેલી બીજી વસ્તુઓને બગાડતી હોય છેઅને આથી જ આવી વસ્તુઓ ને ક્યારેય […]
Read More
3,411 views મિત્રો, વિશ્વ મા કોઈપણ એવો વ્યક્તિ નહીં હોય જે સફળ થવા ના માંગતો હોય. બધા જ લોકો ને સફળ થવું છે અને ઘણા લોકો આ માટે અથાગ પરિશ્રમ પણ કરે છે. તેમ છતાં અમુક લોકો સફળ થઇ નથી શકતા તથા તેને પોતાનું પરિશ્રમ પ્રમાણે નુ ફળ પણ નથી મળતુ. જ્યારે અમુક લોકો વિના કોઈ પરિશ્રમ […]
Read More
3,365 views તમારી જાણકારી માટે કહીએ છીએ કે આપડા શાસ્ત્ર માં વ્યક્તિ જન્મ થી લય ને વિવાહ અને મૃત્યુ સુધી ની ઘણી બધી પરંપરાઓ છે. મનુષ્યની દિનચર્યા થી લય ને જીવન ના અંતિમ પલ એટલે કે અંતિમ સંસ્કાર સુધી ખુબજ પરંપરાઓ આપડી સાથે જોડાયેલી હોઈ છે. જેમકે સ્નાન કરીને જ ભગવાનની પૂજા કરવી જોઈએ. સ્નાન કરીને જ […]
Read More
3,264 views ગુજરાતના નડિયાદ ગામ થી લગભગ 30 કિલોમીટર દુર એક ગામ છે.જેનું ના છે રડું આ ગામમાં લગભગ 20000 લોકો રહે છે. આ ગામમાં મહાદેવનું એક વિશાળ મંદિર છે. મહાદેવ ના કોઈ ભક્ત એ આ મંદીરની સ્થાપના કરી હતી. આ મંદિર માં મહિલાઓ ને પ્રવેશ આપવામાં આવતો નથી. એનું કોઈ ચોક્કસ કારણ તો કોઈ ને ખબર […]
Read More
3,297 views મિત્રો , કોઈ પણ સ્ત્રી જ્યારે વૈવાહિક સંબંધે જોડાય છે ત્યારે તેના મન મા તેના આવનાર ભાવિ વિશે અનેક મનશાઓ જોડાયેલી હોય છે. તેમા ની એક મનશા હોય છે માતા બનવા ની. પરંતુ , હાલ ના આ દૂષિત વાતાવરણ અને અયોગ્ય આહાર ના સેવન ના કારણે સ્ત્રીઓ અનેક શારીરિક સમસ્યાઓ થી પીડાય છે અને આ […]
Read More
3,256 views મિત્રો , જેમ આપણા દેશ મા અનેક વસ્તુઓ ને રાષ્ટ્રીય સન્માન તથા બિરુદ આપવા મા આવ્યુ હોય છે. તેવી જ રીતે પાણીપુરી પણ ખાણી-પીણી ના બાદશાહ તરીકે ગણાય છે. હાલ , રાજ્ય સરકાર દ્વારા આ પાણીપુરી પર પ્રતિબંધ મૂકી દેવા મા આવ્યો છે. પરંતુ , આ વાનગી નુ નામ સાંભળતા જ નાના હોય કે મોટા […]
Read More
3,193 views મિત્રો , આપણો દેશ એ પ્રાચિન શાસ્ત્રો થી પરિપૂર્ણ દેશ છે અને તેમા પણ આયુર્વેદ શાસ્ત્ર એ એક એવુ સમૃધ્ધ શાસ્ત્ર છે કે જેમા તમારી તમામ બિમારીઓ ના નિદાન માટે નો સરળ ઈલાજ છૂપાયેલો હોય છે. હાલ આવા જ એક ઈલાજ વિશે આપણે વિસ્તૃત મા ચર્ચા કરીશુ. આ ઔષધ નુ નામ છે લેમનબામ. આ લેમનબામ […]
Read More
3,373 views હાલ ઉનાળા ની ઋતુ કાળઝાળ તાપ વરસાવી રહી છે અને માર્કેટ મા કેરીઓ નુ પણ આગમન થઈ ગયુ છે અને ગૃહિણીઓ આખા વર્ષ માટે છૂન્દો તથા અથાણા બનાવવા ની તૈયારી કરવા માંડી હશે. પરંતુ , અથાણુ જ્યા સુધી ફ્રેશ હોય ત્યા સુધી જ ખાવા ની મજા આવે છે અને જો ભોજન સાથે સાઈડ મા અથાણુ […]
Read More
3,757 views આજ ના સમય માં લોકો અનેક પ્રકાર ની બીમારીઓથી પીડાઈ રહ્યા છે. અને તેના માટે લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય છે. પણ અનસી પણ એક સહેલો રસ્તો છે જો સમયસર ધ્યાન આપવામાં આવે તો, જેમાં આયુર્વેદ દ્વારા મોટા ભાગની બીમારીઓને થતા પહેલા જ અટકાવી શકાય. આયુર્વેદમાં હરેક પ્રકારની બીમારીનો ઈલાજ છુપાયેલો છે. એટલે, આજે […]
Read More