તમે ઘણીવાર લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે કે તમારે દિમાગને જો તેજ બનાવવા માટે રોજ સવારે બદામ ખાવી જોઇએ બની શકે કે અને તમારી મમ્મી પણ તમને રોજ સવારે બદામ ખાવા આપતી હોય કારણ કે બદામમા પ્રોટીન અને વિટામિન ભરપુર માત્રામા હોય છે અને બદામ ખાવી આપણી સ્કીન માટે પણ સારી છે અને પરંતુ શુ તમને ખબર છે કે બદામનુ સેવન કરવુ એ નુકશાન કારક પણ છે?
માટે જે લોકોનુ બ્લડ પ્રેશર હાઈ રહેતુ હોય એવામા તેમણે બદામનુ સેવન ના કરવુ જોઇએ કારણ કે આ લોકો બ્લડ પ્રેશરની દવાઓનુ પણ સેવન કરે છે અને દવાઓ ખાતા હોવ તો તમારે બદામથી દૂર રહેવુ જોઇએ કારણ કે બદામ તમારી સમસ્યા વધારી શકે છે અને જો તમને કિડનીમા પથરી અથવા ગૉલ બ્લેડર સંબંધી સમસ્યા હોય તો તમારે બદામ ના ખાવી જોઇએ કેમ કે આમા ઑક્સલેટ અધિક માત્રામા હોય છે જેનાથી નુકશાન થાય શકે છે.
માટે જો તમારે ડાઇજેશન ને સંબંધી કોઈ તકલીફ હોય તો પણ તમારે બદામનુ સેવન ના કરવુ જોઇએ કેમ કે તેમા ફાઇબર વધારે હોય છે અને જે તમારી સમસ્યાને વધારી શકે છે અને એસિડિટીની સમસ્યા હોય તો પણ તેને બદામના ખાવી જોઇએ મેદસ્વીતાથી પરેશાન લોકોએ પણ બદામનુ સેવન ના કરવુ જેમકે તેમા કેલરી વધારે હોય છે અને જો તમે કોઇ બીમારીના કારણે એન્ટીબાયોટિક મેડિસન લો છો તો તમારે બદામ ના ખાવી જોઇએ.