આપવુ હોય તો “માપવુ” નહિ.
અને
માપવુ હોય તો “આપવુ” નહિ.
સંબંધો ત્યારે જ સચવાતા હોય છે,
જ્યારે……
એક વ્યક્તિ “ગુસ્સામાં” હોય અને,
બીજી વ્યક્તિ એને “મજાક” સમજીને જતું કરે.
જગત ભલે ન સમજે તું સમજી જા,
સંસાર સાગરથી તરવા માટેના
બે હલેસા
એક “નમીજા” અને બીજું “ખમીજા”
.
“જિંદગી અને સબંધો અનમોલ છે.”