ટચુકડી વાત છે, પણ સમજવા જેવી ખરી હો…!!

643374

આપવુ હોય તો “માપવુ”  નહિ.
અને
માપવુ હોય તો “આપવુ” નહિ.

સંબંધો ત્યારે જ સચવાતા હોય છે,
જ્યારે……
એક વ્યક્તિ “ગુસ્સામાં” હોય અને,
બીજી વ્યક્તિ એને “મજાક” સમજીને જતું કરે.

જગત ભલે ન સમજે તું સમજી જા,
સંસાર સાગરથી તરવા માટેના
બે હલેસા
એક “નમીજા” અને બીજું “ખમીજા
.
જિંદગી અને સબંધો અનમોલ છે.”

Comments

comments


12,286 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 4